Posts in tag
હસ્તાક્ષર વિદ્યા

હસ્તાક્ષર વિદ્યા
હસ્તાક્ષર દ્વારા કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે સચોટ જાણકારી મેળવી શકાય છે. હસ્તાક્ષર શાસ્ત્ર‘અંગશાસ્ત્ર’નો મહત્ત્વનો વિભાગ છે. એવું કહેવાય છે કે જેની ‘સહી’ બગડી એનો ‘દિન’ બગડયો. હકારાત્મક સિગ્નેચર સ્વર્ગસમું સુખ આપે છે અને નકારાત્મક સિગ્નેચર નરકનો અનુભવ કરાવે છે. પ્રમાણસર – પરિપક્વ સિગ્નેચર જીવનને સમતોલ બનાવે છે અને આશયયુક્ત/નકારાત્મક સિગ્નેચર જીવનમાં અનેક સંઘર્ષ કરાવે …