Posts in tag
જયોતિષ શાસ્ત્ર

જયોતિષ શાસ્ત્ર
જયોતિષશાસ્ત્ર એ તમારા જીવનને લગતી ઘટનાઓ જાણવા માટેનું એક વિશિષ્ટ સાધન છે. જીવનના ગૂઢ રહસ્યોની થીમ્સ અને વ્યક્તિગત ભવિષ્ય જાણવા માટે આ વિદ્યાનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. જ્યોતિષવિદ્યાના મૂળ પૌરાણિક સંદર્ભ તથા સાંકેતિક ભાષાઓ પર રચાયેલ છે. ગ્રહોનાં ચિહ્નો, આકાશમંડળ અને અવકાશી પદાર્થોનાં વિવિધ પ્રતીકો દ્વારા જ્યોતિષનું એકસપ્લોરિંગ કરી શકાય છે. જ્યોતિષને વરદાન તરીકે …